નિવેદન / રાકેશ ટિકૈતે કહ્યું- '300 કિલોગ્રામ ઘઉંનો ભાવ એક તોલા સોના બરોબર કરવાની જરૂર છે' જાણો આવું કેમ કહ્યું...

rakesh-tikait-says-to-implement-mahendra-tikait-formula-for-msp

રાકેશ ટિકૈતએ આજે એક ખાનગી ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતુંકે 3 કવિન્ટલ ઘઉં (300કિગ્રા)ની કિંમત એક તોલા સોના બરાબર કરી નાખવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ