બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / rakesh tikait again threatened the government
Kavan
Last Updated: 07:51 PM, 2 January 2022
ટિકૈતે કહ્યું છે કે 26 જાન્યુઆરીએ ખેડૂતો ફરીથી દેશના અલગ-અલગ સ્થળોએ ટ્રેક્ટર માર્ચ કાઢશે. તેમણે કહ્યું કે 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાશે.
'MSP મુદ્દે કોઈ વાતચીત નથી થઈ
માહિતી અનુસાર, રાકેશ ટિકૈતે કહ્યું કે, 'સરકારે હજુ સુધી MSPને લઈને કોઈ કમિટી બનાવી નથી અને ન તો સરકારે તેના વિશે કોઈ વાત કરી છે. તેમણે કહ્યું કે જો સરકાર આ અંગે વાત નહીં કરે તો ખેડૂતો તૈયાર છે.
13 મહિના સુધી ચાલેલુ આંદોલન ખેડૂતોની ટ્રેનિંગ હતી
ખેડૂતોના આંદોલનને લઈને ટિકૈતે કહ્યું કે 15 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળશે. દિલ્હીની સરહદ પર 13 મહિના સુધી ચાલેલા આ આંદોલનમાં ખેડૂતોની તાલીમ હતી. તેમણે કહ્યું કે હવે અમને ખબર પડી છે કે જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો જાન્યુઆરી અને જૂનમાં કેવી રીતે આંદોલન કરવું તે અમે જાણીએ છીએ.
લાલ કિલ્લા સુધી નહીં તો નવી સંસદ ભવન સુધી પહોંચીશું
ખેડૂત નેતાએ સરકારને ધમકીભર્યા અંદાજમાં કહ્યું કે જો સરકાર રાજી નહીં થાય તો હવે અમે લાલ કિલ્લા સુધી નહીં પરંતુ નવા સંસદ ભવન સુધી પહોંચીશું. તેમણે કહ્યું કે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર ફરી અલગ-અલગ સ્થળોએ માર્ચ કરશે. આ સિવાય ટિકૈતે કહ્યું કે આ સરકાર દૂધની કિંમત સસ્તી કરવા માટે પણ કેટલાક કરાર કરવા જઈ રહી છે. અમે તેનો પણ વિરોધ કરીશું.
વિરોધીઓએ લાલ કિલ્લા પર પોતાનો ફરકાવ્યો હતો પોતાનો ઝંડો
જણાવી દઈએ કે ગત વર્ષે પ્રજાસત્તાક દિવસ 2021ના દિવસે આંદોલનકારી ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન મોટી સંખ્યામાં ઉશ્કેરાયેલા વિરોધીઓ બેરિકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા અને તે સ્તંભ પર ધાર્મિક ધ્વજ લગાવ્યો હતો. જ્યાં પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટે ભારતનો ત્રિરંગો ફરકાવ્યો. લાલ કિલ્લામાં ઘૂસેલા વિરોધીઓએ હંગામો મચાવ્યો હતો અને ટિકિટ કાઉન્ટરમાં પણ તોડફોડ કરી હતી. લગભગ 10.30 વાગ્યા સુધીમાં, પોલીસે વિરોધીઓને લાલ કિલ્લો ખાલી કરાવવા અને ધાર્મિક ધ્વજ પણ હટાવી દીધા. હજારો વિરોધીઓની પોલીસ સાથે અનેક સ્થળોએ અથડામણ થઈ, જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners