ઉત્તરપ્રદેશ / લખીમપુર પહોચ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત, કહ્યું જો મંત્રી અજય મિશ્રા રાજીનામું નહી આપે તો કરીશું આ મોટું કામ

Rakesh Tikait, a farmer, reached Lakhimpur

ખેડૂત નેતા રાકેશ ટિકૈત આજે લખીમપુર ખીરી પહોચ્યા હતા. જ્યા તેમણે એવી માગ કરી છે કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા રાજીનામું આપે નહી તો તેઓ મોટું આંદોલન કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ