કોવિડ 19 / રાજયસભા સાંસદ નરહરિ અમીન થયા કોરોના મુક્ત, પરંતુ આ સાંસદ તો 45 દિવસ બાદ પણ...

Rajya Sabha MP Narhari Amin Thaya Korona released, but this MP even after 45 days ...

ગુજરાતના બે દિગ્ગજ નેતાઓ અને રાજ્યસભા સાંસદોને કોરોના સંક્રમણની પુષ્ટિ બાદ તેમની તબિયતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, ગુજરાતના ભાજપના રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને તેમના પત્નીએ કોરોના ને માત આપી છે અને બીજા સાંસદ અહેમદ પટેલની તબિયત 45 દિવસની સારવાર બાદ હાલમાં સ્થિર બતાવાઈ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ