રાજકારણ / રાજ્યસભા ઈલેક્શનમાં ગુજરાતમાં ચારવખત વિધાનસભા ચૂંટણી હારેલા ઉમેદાવારોની પસંદગી કેમ?

Rajya sabha Elections 2020 who is Ramila bara Abhay Bhardwaj

ગુજરાતમાં ભાજપ દ્વારા જ્ઞાતિવાદ આધારિત રાજ્યસભાના ઉમેદવાર નક્કી કરાયાનો ગણગણાટ છે. આદિવાસી કાર્ડ અને સવર્ણ કાર્ડનો ખુબ જ ખુબીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે રૂપાણી પોતાના અંગત માણસોને ઉપર લઈ જઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે. પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં કેમ નથી રાખવામાં આવ્યું તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. આવામાં એ જાણવું જરૂરી છે કે ચાર વાર વિધાનસભા હારી ચૂકેલા ઉમેદવાર અને એક લીગલ ખાતુ સંભાળનાર અંગત મિત્રને કેમ ઉમેદવારી આપવામાં આવી છે? આવો જાણીએ બંને ઉમેદાવારોનું એ ટુ ઝેડ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ