ગુજરાત / રાજીનામાંને લઇને રાજકારણઃ નરહરિ અમિને કહ્યું, કોંગ્રેસમાં પહેલાથી જ ધારાસભ્યો નારાજ

Rajya sabha elections 2020 in gujarat bjp candidate narhari amin

ગુજરાતમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામાંથી રાજ્યની આગામી રાજ્યસભાની ચૂંટણીનું સમીકરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે. ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યાં છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમિને કોંગ્રેસના ધારાસભ્યાના રાજીનામાંને લઇને પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે કોંગ્રેસમાં પહેલાથી જ ધારાસભ્યો નારાજ છે. જેને લઇને નારાજ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડીને જઇ રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ