દેશમાં કોરોનાથી મૃત્યુંનો આંકડો સતત વધી રહ્યો છે. હવે રાજસ્થાનના રાજસમંદથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કિરણ માહેશ્વરીનું નિધન થયુ છે. તેઓ હાલમાં જ કોરોના પોઝિટિવ આવ્યાં હતા.
ત્યાર બાદ તેમનો ઇલાજ હરિયાણાની ગુરુગ્રામમાં આવેલ મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. કિરણ માહેશ્વરી રાજસ્થાનની બીજી ધારાસભ્ય છે, જેનું મૃત્યું કોરોનાના કારણ થયું છે.
BJP leader and MLA from Rajasthan's Rajsamand, Kiran Maheshwari passes away at Medanta Hospital in Haryana's Gurugram. She had tested positive for #COVID19 and was undergoing treatment at the hospital.
ભાજપ ધારાસભ્ય કિરણ માહેશ્વીરના નિધન પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલાએ કહ્યું, 'બહેન કિરણ જીનું નિધન ઘણુ દુઃખદ છે. તેઓએ પોતાનું પૂર્ણ જીવન સમાજની સેવા અને હિતોની સંરક્ષિત માટે સમર્પિત કર્યું. મારા માટે તેમનું નિધન વ્યક્તિગત ક્ષતિ છે. ઇશ્વર દિવંગત આત્માને શ્રીચરણોમાં સ્થાન આપ., પરિવારજનો માટ સંવેદના વ્યક્ત કરુ છું.'
किरण जी के साथ राजनीतिक-सामाजिक जीवन में लम्बे अरसे तक काम किया। सामाजिक विषयों विशेषतः महिलाओं व वंचित वर्गों के अधिकारों की वे सशक्त आवाज थीं। दीन-दुखियों की सहायता के लिए हमेशा तत्पर रहने वाली किरण जी को उनकी निर्भीकता व स्पष्टवादिता के लिए सदैव याद किया जाएगा।
લોકસભાના અધ્યક્ષ ઓમ બિડલાએ ટ્વિટના માધ્યમથી કહ્યું કે કિરણ જી ની સાથે રાજકીય-સામાજિક જીવનમાં લાંબા સમય સુધી કામ કર્યું. સામાજિક વિષયોમાં વિશેષઃ મહિલાઓ તેમજ વંચિત વર્ગોના અધિકાર માટે એક સશક્ત અવાજ હતો. ગરીબોની સહાયતા માટે હંમેશા તત્પર રહેનારા કિરણ જીને તેમની નિર્ભીકતા તેમજ સ્પષ્ટવાદિતા માટે હંમેશા યાદ રાખવામાં આવશે.