તાકાત / પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત માટે આવ્યા 'ગુડ ન્યૂઝ', આગામી મહિને મળશે...

Rajnath Singh to receive rafale jets for Indian air force

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતની સૈન્ય તાકાતમાં ટૂંક સમયમાં વધારો થવાનો છે. ભારતને રાફેલ વિમાન 20 સપ્ટેમ્બરના રોજ મળવાનું છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ રાફેલ જેટ વિમાન લેવા માટે ફ્રાન્સ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ