ચૂંટણી / ભાવનગરમાં ગરજ્યા રાજનાથસિંહ, કહ્યું- '370ની કલમ ખતમ કરવા સિવાય કાશ્મીરનો કોઇ ઉકેલ નહીં'

Rajnath Singh statement on kashmir Article 370 in Bhavnagar

જમ્મૂ કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથસિંહે કહ્યું કે, અત્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સિવાય કોઈ ઉપાય નથી. પરંતુ જો કાશ્મીરનો પ્રશ્ન પહેલાં જ સરદાર પટેલને સોંપાયો હોત તો આ સમસ્યા જ ન હોત.

બ્રેકિંગ ન્યૂઝ