હુંકાર / કાશ્મીરને લઈને રાજનાથ સિંહનું મોટું નિવેદન, કહ્યું ટૂંક સમયમાં હવે ત્યાં...

Rajnath Singh Speaking on the topic national security under let balramji das tandon lecture series

દિલ્હીમાં દિવંગત બલરામજી દાસ ટંડન વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષા વિષય પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશની સુરક્ષા અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં જે આતંકવાદ છે, તે પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ વિશ્વાસ એટલે છે કારણકે અનુચ્છેદ 370, 35Aને પગલે અલગાવવાદી નેતાઓને જે તાકાત મળતી હતી. તે સમાપ્ત થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ