Coronavirus Vaccine / મોદી સરકારના મંત્રીઓને ક્યારે અપાશે કોરોના વેક્સિન? રાજનાથ સિંહે આપ્યો જવાબ

rajnath singh says about coronavirus vaccination of ministers covid 19 vaccine

દેશભરમાં વેક્સીનેશનની શરૂઆત થઈ છે ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે દેશની જનતાને ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે. જ્યારે દેશમાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધારેની ઉંમરના લોકોને વેક્સિન મૂકાશે તે સમયે મોદી સરકારના મંત્રીઓ પણ વેક્સિન મૂકાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ