નિવેદન / શું PoK પર ભારતનું નિયંત્રણ શક્ય છે? રાજનાથ સિંહે આપ્યો આ જવાબ

Rajnath singh pok jammu and kashmir

કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે PoK ને ભારતનું અભિન્ન અંગ બતાવતાં કહ્યું કે નજીકના સમયમાં તેના પર દેશના નિયંત્રણની સંભાવનાથી ઇન્કાર ન કરી શકાય. રક્ષા મંત્રીએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત કરતાં કહ્યું કે પાકિસ્તાન પાસેનું ગેરકાયદેસર કબ્જાવાળું કાશ્મીર (PoK)  ભારતનો અભિન્ન ભાગ છે. ભારતના લઘુમતીઓને પાકિસ્તાન દ્વારા ભડકાવાને લઇને રાજનાથસિંહે કહ્યું કે પાડોશી દેશ દ્વારા આ બંધ કરવું જોઇએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ