નવી દિલ્હી / રાજનાથ સિંહે નવા થલ સેના ભવનનો કર્યો શિલાન્યાસ, સેના પ્રમુખ રહ્યાં હાજર

Rajnath Singh lays foundation stone of new Army HQ building

દિલ્હીમાં સેનાના નવા ભવનનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. પૂજા પાઠ સાથે આ ભવનનો શિલાન્યાસ કર્યો. અહીં ભારતીય સેનાનું મુખ્યાલય બનશે. 7.5 લાખ વર્ગ મીટરમાં બનનારા આ ભવનથી દેશની સેનાના એકશન પર નજર રાખવામાં આવશે. એવુ માનવામાં આવી રહ્યું છેકે આ ભવન આગામી 5 વર્ષમાં તૈયાર થઇ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ