જમ્મૂ-કાશ્મીર / બિપિન રાવત સાથે સતત સંપર્કમાં છે રાજનાથ સિંહ, પાક સેનાએ સ્વિકારી નુકસાનની વાત

rajnath singh general bipin rawat in touch after army attack pakistan after ceasefire violation

પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનમાં બે જવાન શહીદ થયા હતા. એનો જવાબ આપતા ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડાનો નાશ કર્યો છે. હવે પાકિસ્તાને પણ એમને થયેલા નુકસાનની વાત માની નથી. બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ બિપિન રાવત સતત સંપર્કમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ