નિવેદન / 71ની ભૂલ ફરી ન કરતા, નહીં તો પીઓકેનું શું થશે સમજી લેજો : રાજનાથ સિંહ

rajnath singh challenge pakistan on pok partition terrorism

રાજસ્થાનની રાજધાની જયપુરમાં બુધવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 103મી જયંતીના અવસરે આવેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી. એમણે કહ્યું કે 71ની ભૂલ ફરી ન કરતા, નહીં તો પીઓકેનું શું થશે, આ સારી રીતે સમજી લેજો. 

બ્રેકિંગ ન્યૂઝ