ખેડૂત કાયદા / કૃષિ આંદોલનને થાળે પાડવા માટે રાજનાથ સિંહે આપ્યો આ આઈડ્યા, જાણો શું

Rajnath Singh came up with this idea to thwart the agrarian movement, find out what

કૃષિ કાયદાના અમલ અને તેને પાછો ખેંચવાની માંગણી વચ્ચે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આ મુદ્દે વચ્ચેનો રસ્તો બતાવ્યો છે. રાજનાથ સિંહે કહ્યું છે કે કૃષિ કાયદાનો અમલ 1-2 વર્ષ સુધી કરીને જોઈ લેવાય. આ સાથે જ આંદોલનકારી ખેડૂતોને કૃષિ કાયદાઓની ચર્ચા માટે આગળ આવવાની અપીલ કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહે શુક્રવારે કહ્યું હતું કે જો ખેડૂતોને કાયદાઓનો લાભ નથી મળતો તો સરકાર સંશોધન કરી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ