સેના / યુદ્ધમાં ઇજાગ્રસ્ત સૈનિકોના પરિવારને મળશે 8 લાખની સહાયતા રાશિ, રક્ષામંત્રીએ આપી મંજૂરી

rajnath singh approved monetry assistance of rs 8 lacs to the dependents of the martyrs

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સેનાની લાંબાગાળાની માંગ અંતે સ્વીકારી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સેના દ્વારા યુદ્ધમાં ઇજાગ્રસ્ત થયેલ સૈનિકોના પરિવારોને આપવામાં આવતી આર્થિક સહાયતાને વધારી 8 લાખ રૂપિયા કરવાના પ્રસ્તાવને સ્વીકૃતિ આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ