દુર્ઘટના / રાજકોટમાં મોડી રાતે ઉદય શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં ભયાનક આગ, 5ના મોત, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

Rajkot uday Shivanand covid hospital fire mishap 6 died

મોડી રાત્રે રાજકોટ શહેરમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે 5 દર્દીઓના મોત થયા હતા. જ્યારે કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાના પગલે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ