એક્શન / ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે પોલીસે ડૉક્ટર્સની પૂછપરછ બાદ કરી આ પ્રથમ કાર્યવાહી

Rajkot Uday Shivanand Covid Hospital fire case Three doctors Arrest

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં પણ આગની ઘટના બની હતી. અહીં કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. અચાનક આગ લાગતા 5 દર્દીના મોત થયા હતા. આ ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે આજે પૂછપરછ બાદ 3 ડોક્ટર્સની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ