સ્પષ્ટતા / રાજકોટમાં આ એક અફવા ફેલાઇ અને લોકોએ RUDAના ફ્લેટ માટે ફોર્મ લેવા માટે કરી પડાપડી

rajkot ruda flats form distribution pm aavas yojna

છેલ્લા થોડા દિવસોમાં RUDAના આવાસ માટે લોકો ફોર્મ ભરવા માટે પડાપડી કરી રહ્યા છે. ફર્નિચરવાળા ફ્લેટ હોવાની અફવાના કારણે ફોર્મ ભરવાની સંખ્યા વધી છે. જેને લઇને રાજકોટ RUDA(રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઑથોરિટી) દ્વારા આવાસ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજકોટ રૂડાએ જણાવ્યું કે, મનપા દ્વારા બનાવમાં આવતા આવાસો ફર્નિચરવાળા જ બનશે. રૂડા દ્વારા બનાવવામાં આવતા આવાસો ફર્નિચરવાળા નહીં બને. લોકો ફર્નિચરવાળા આવાસ સમજી ફોર્મ ભરવા લાગ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ