સારા સમાચાર / રાજકોટવાસીઓ હવે 1 કલાકમાં પહોંચી શકશે મુંબઈ, 27 માર્ચથી શરૂ થશે નવી ફ્લાઈટ

Rajkot residents can now reach Mumbai in 1 hour, new flight will start from March 27

રાજકોટ-મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટ વધુ એક ફ્લાઇટ ઓપરેટ કરશે. 27મી માર્ચથી સ્પાઇસ જેટની રાજકોટ-મુંબઇ વચ્ચેની ફ્લાઇટ શરુ થશે. બીજી તરફ, ભાવનગર-મુંબઈ ફ્લાઈટ ગત સપ્તાહથી બંધ કરાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ