રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ / DCPએ કહ્યું- ઇમરજન્સી એક્ઝિટ ગેટ પર આડશ હતી, સ્ટાફમાં ફાયર સિસ્ટમની તાલીમનો પણ અભાવ હતો

Rajkot police press Conference Covid Hospital Fire Rajkot

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજકોટ પોલીસે પત્રકાર પરિષદ કરી હતી. DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અગ્નિકાંડ મુદ્દે 304-A મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે. અત્યારે 5 આરોપીની પૂછપરછ ચાલે છે. મહત્વનું છે કે આ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકોના મૃત્યુ થયા હતા. જેની તપાસ ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ