તોડકાંડ / કમિશનખોરીના ગંભીર આક્ષેપો બાદ પહેલી વખત રાજકોટ પોલીસ કમિશ્નર આવ્યા સામે, શું કહ્યું જુઓ

Rajkot Police Commissioner Manoj Agarwal today issued a statement on the issue of alleged corruption

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે તે મુદ્દે આજે તેમણે નિવેદન આપ્યું. જેમા તેમણે કહ્યું કે મારી સામે લાગેલા આક્ષેપોની તરાસ ચાલે છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ