રાજકોટ / પોલીસ કર્મીની આત્મહત્યા બાદ કમિશનરે 24 કલાકમાં બદલ્યો આ નિર્ણય

Rajkot Police Commissioner Manoj Agarwal order deposit service revolver

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પોલીસકર્મીઓના સર્વિસ રિવોલ્વરને લઈને નિર્ણય લીધો છે. નવનિયુક્ત 32 ASI પાસેથી રિવોલ્વર પરત લેવામાં આવી છે. રાજકોટમાં સર્વિસ રિવોલ્વરથી આપઘાતના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. જેને અટકાવવા માટે પોલીસ કમિશનરે નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ