રાજકોટ / ગૃહિણીઓ માટે ખુશખબર! આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં થઇ શકે છે ઘટાડો

Rajkot onion price may be down

દેશભરમાં જ્યાં ડુંગળીને લઇને જ્યાં વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે ત્યારે રાજકોટ ગૃહિણીઓ માટે ડુંગળીને લઇને રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં સતત ત્રીજા દિવસે ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ