કોરોના વાયરસ / રાજકોટ માટે સારા સમાચાર: 5 દિવસમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં, ડૉક્ટર-પોલીસ અને મનપાની ટીમ ખડેપગે

Rajkot no more corona virus positive case doctor police lockdown

વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત છે. વિશ્વભરમાં કોરોનાના કુલ 11 લાખ 34 હજાર 421 કેસ નોંધાયા છે. જેમાંથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 60 હજાર 427 થઈ છે. જ્યારે દેશમાં 2906 કેસ નોંધાયા છે જેમાંથી 77 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 106 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. આ વચ્ચે રાજકોટ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ