ગુડ ન્યૂઝ / રાજકોટમાં ઈન્ટરનેશનલ ઍરપોર્ટને લઈને આવ્યા સારા સમાચાર, લેવાયો આ નિર્ણય

Rajkot new international hirasar airport construction began

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં આ એરપોર્ટનું ખાતમુહૂ્ર્ત કર્યુ હતુ. હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. એરપોર્ટનું કામ રિલાયન્સ ઈન્ફ્રાને મળ્યુ હતુ. જોકે કંપનીએ સમયસર જરૂરી રકમ ન ભરતા કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. રાજકોટનું નવુ એરપોર્ટ બાંધવા માટે દિલીપ બિલ્ડકોનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ