રાજકોટ / ઇન્દ્રનિલ રાજ્યગુરૂનો છુટકારો, RMC ઓફિસમાં તોડફોડ કેસમાં તત્કાલિન કોંગ્રેસના 10 નેતાઓ નિર્દોષ જાહેર

Rajkot Municipal Commissioner office : The court gave a clean chit to 10 of the then Congress including Indranil Rajyaguru

રાજકોટમાં 18 વર્ષ અગાઉ મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં તત્કાલીન 10 કોંગી નેતાઓને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ક્લીનચિટ આપવામાં આવી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ