કોરોના / સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજૂક, સારવાર માટે એર એમ્બ્યુલન્સથી ચેન્નઈ લઈ જવાશે

 rajkot mp Abhay Bhardwaj corona positive go for chennai by air ambulance

રાજ્યમાં હાલ ભાજપના અનેક નેતાઓ કોરોનાને કારણે પથારીએ છે. એક પછી એક ભાજપના નેતાઓમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. પરંતુ કોરોનાને કારણે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત વધુ કથળી હોવાનું સામે આવ્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ