કાર્યવાહી / સુરત અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા હરકતમાં, શહેરની તમામ ઈમારતોમાં કરશે ચેકિંગ

Rajkot-Manpa-Procedure--city-All-buildings-Checking

સુરત અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે રાજકોટ મનપા હરકતમાં આવ્યું છે. રાજકોટમાં કોઈ ઘટના ન બને તે માટે RMC કમિશનર શાળા સંચાલકો સાથે બેઠક કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ