રાજકોટ / લોકમેળાનો આજે ચોથો દિવસ, 68 કિલો અખાદ્ય સામગ્રીનો જથ્થો આરોગ્ય વિભાગે કર્યો નાશ

rajkot malhar fair gujarat Janmashtami fair

જન્માષ્ટમીના પર્વને લઈને રાજકોટમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં લોકમેળાનું અનેરૂ મહત્વ છે. ત્યારે આજે ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા ઉમટ્યા હતા. રવિવારને રજાનો દિવસ હોવાથી વધુ સંખ્યામાં લોકો મેળામાં ઉમટ્યા. મેળામાં વિવિધ રાઈડ્સનો લોકોએ આનંદ માણ્યો. અત્યાર સુધી 5 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ