રંગીલુ રાજકોટ માત્ર ખાવા જ નહીં પણ સુવાના ખાટલા બનાવવા માટે પણ પ્રખ્યાત છે, અહિંયાના ખાટલા ગુજરાતમાં જ નહીં પણ વિદેશમાં પણ વેચાઈ છે. ત્યારે હવે આધુનિક યુગમાં દેશી ખાટલાના બદલે કલરિંગ રજવાડી ખાટલા બનાવમાં આવી રહ્યા છે ત્યારે શું છે ખાટલાની વિષશતાઓ અને ખાટલા પ્રથા કેમ થઈ રહી છે લુપ્ત.. જોઇએ આ અહેવાલમાં