તંત્રનો આદેશ / કોરોનાની સંભવિત ત્રીજી લહેરના કારણે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટા લોકમેળાનું આયોજન રદ

Rajkot Lokmela canceled

કોરોનાના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો સતત બીજા વર્ષે પણ બંધ રહેશે, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ લીધો નિર્ણય

બ્રેકિંગ ન્યૂઝ