જાહેરનામું / રાજકોટમાં પાન-માવા ખાનાર સામે પોલીસ કાર્યવાહી કરશે? પોલીસ કમિશનરે કરી આ સ્પષ્ટતા...

rajkot lockdown paan masala gutkha police action coronavirus lockdown

દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને દેશમાં લોકડાઉન 3.0 લાગુ કરવામાં આવ્યું છે. જે આગામી 17 તારીખ સુધી લાગુ પડશે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 3.0 માં કેટલીક છૂટછાટ સાથે રાહત આપવામાં આવી છે. જેમાં ગુજરાત માટે સૌથી અગત્યનું માનવામાં આવતું હોય તો તે પાન-માવા પર પ્રતિબંધમાં રાહતને લઇને છે. જો કે રાજકોટ શહેરમાં પાન-માવો ખાનાર સામે પોલીસ કાર્યવાહી કરશે તેવો સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો છે. જેને લઇને પોલીસ કમિશ્નર દ્વારા આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ