ઉજવણી / જનમાષ્ટમીને લઈને સૌરાષ્ટ્રમાંથી આવ્યા મોટા સમાચાર, 50 વર્ષમાં પહેલીવાર બન્યુ આવું

 rajkot janmashtami fair cancel rajkot collector circular

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો રાજકોટનો પ્રખ્યાત મેળો આ વર્ષે યોજવામાં નહીં આવે. પાંચ દિવસના પરબલાનો આ મેળો છેલ્લા 50 વર્ષથી અવિરત યોજવામાં આવે છે ત્યારે આ વખતે આ મેળો કોરોનાને કારણે કેન્સલ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ