શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો રાજકોટનો પ્રખ્યાત મેળો આ વર્ષે યોજવામાં નહીં આવે. પાંચ દિવસના પરબલાનો આ મેળો છેલ્લા 50 વર્ષથી અવિરત યોજવામાં આવે છે ત્યારે આ વખતે આ મેળો કોરોનાને કારણે કેન્સલ કરવામાં આવ્યો છે.
50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા
સૌરાષ્ટ્રમાં લોકમેળા નું આગવું મહત્વ
શ્રાવણ મહિનામાં 5 દિવસ યોજાય થે મેળો
કોરોનાના કહેરને ધ્યાને રાખીને રાજકોટ કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. રાજકોટમાં પ્રખ્યાત મેળો આ વર્ષે નહી યોજાય. 50 વર્ષમાં પહેલી વખત જન્માષ્ટમીમાં લોકમેળો નહી યોજાય. સૌરાષ્ટ્રમાં દર વર્ષે શ્રાવણ મહિનામાં 5 દિવસ સુધી મેળો યોજાય છે. ત્યારે હવે કોરોનાના કહેરને ધ્યાને રાખીને કલેક્ટરે મેળો ન યોજાવવાનો નિર્ણય કર્યો છે.
લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ ચાલુ સુધી હોય
કોરોના કાળને લઇને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહીં યોજાય. 50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં મેળા નહીં યોજાય. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ છે. શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં મેળાનું આયોજન આવે છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં 5 દિવસમાં 10 લાખથી વધુ લોકો મેળામાં આવતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા 5 દિવસ જ્યારે ખાનગી મેળા 20 દિવસ ચાલુ સુધી હોય છે.