કૌભાંડ / રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડ દોર યથાવત, 4 દુકાનોના લાયસન્સ રદ

rajkot government ration shop scam 4 shop licence cancelled

સરકારી રાશનની દુકાનોનું કૌભાંડ એ કંઈ આજકાલનું નથી. હજારો ટન અનાજ લોકો સુધી પહોંચવાને બદલે બારોબાર વેપારીઓ સુધી પહોંચી જાય છે. સસ્તા અનાજની દુકાનોને નામે ચાલતા કૌભાંડ સામે તંત્રની પણ જાણે રહેમ નજર છે. પણ એવું કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ