આદેશ / સુરત મનપા કમિશ્નરે ફાયર સેફ્ટીને લઇને આપ્યો એવો આદેશ કે ખાનગી હોસ્પિટલો આવી હરકતમાં

rajkot fire surat municipal corporation private hospital fir safety

રાજકોટમાં થોડા સમય પહેલા કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 લોકોના મૃત્યું થયા હતા. જો કે હવે રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મનપા હરકતમાં જોવા મળ્યું છે. મનપા કમિશનરે શહેરની ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગનો આદેશ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ