રાજકોટ / પાકવીમો જુલાઇ સુધીમાં ચૂકવવાની લેખિત બાંહેધરી મળતા ખેડૂતોના આંદોલનનો અંત

Rajkot Farmer movement Today's fourth day ends

રાજકોટમાં ખેડૂતોના આંદોલનનો અંત આવ્યો છે. ચોથા દિવસે ખેડૂતોએ પારણા કર્યા છે. લેખીતમાં ખાતરી મળતા ખેડૂતોના ઉપવાસનો અંત આવ્યો છે.. જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાએ ખેડૂતોને લેખિતમાં ખાતરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ