લોકમેળા / રાજકોટના પ્રખ્યાત મેળાને કોરોના ગ્રહણ, 50 વર્ષમાં પ્રથમ વખત નહીં યોજાય મેળા

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો રાજકોટનો પ્રખ્યાત મેળો આ વર્ષે યોજવામાં નહીં આવે. પાંચ દિવસના પરબલાનો આ મેળો છેલ્લા 50 વર્ષથી અવિરત યોજવામાં આવે છે ત્યારે આ વખતે આ મેળો કોરોનાને કારણે કેન્સલ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ