રાજકોટ / DGFTના અધિકારીની આત્મહત્યાઃ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર, કહ્યું- CBIના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરો

Rajkot DGFT class one officer Javarimal Bishnoi's family refuses to accept body

રાજકોટ DGFTના ક્લાસ વનના અધિકારી જાવરીમલ બિશ્નોઈનો મૃતદેહ સ્વીકરવાનો પરિવારે ઇનકાર કર્યો છે. પરિવારજનો CBIના અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ