દૂર્ઘટના / રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયોઃ અન્ય દર્દીઓને બીજે ખસેડાયાં

rajkot covid hospital fire 5 patient death

ગઇકાલની રાત રાજકોટ માટે ગોઝારી સાબિત થઇ. શહેરના આનંદ બંગલા ચોક પાસે આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 દર્દીઓના મૃત્યું થયા જ્યારે અન્ય એક ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ