મોટું નિવેદન / રાજકોટની ઉદય હોસ્પિટલના અગ્નિકાંડને લઈને ધમણ વેન્ટિલેટર વિવાદમાં

rajkot covid hospital dhaman ventilator

રાજકોટની ઉદય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે ધમણ વેન્ટિલેટર ફરી વિવાદમાં આવી છે. અગ્નિકાંડ મુદ્દે ગોકુલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. તેજસ કરમટાનું મોટું નિવેદન સામે આવ્યું છે. L&T અને ધમણ વચ્ચે સ્પાર્ક થતાં આગ લાગી હોવાની આશંકા છે. ICUમાં 3 કંપનીના વેન્ટિલેટર હતા. 

બ્રેકિંગ ન્યૂઝ