લો બોલો... / રાજકોટમાં કોરોના કહેર વચ્ચે અંતિમવિધિ કરાવામાં પણ લાગવગ! મનપામાંથી સ્મશાનમાં ભલામણનો ફોન આવ્યો અને...

rajkot coronavirus patient death funeral

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં કોરોનાનો મૃત્યુદરનો આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા એકતરફ કોરોનાનો મૃત્યુદર ઘટાડવાની કવાયત કરી રહ્યું છે. ત્યારે બીજી તરફ મૃતદેહની અંતિમવિધિની ક્રિયા માટે પણ સ્મશાનગૃહમાં ભલામણ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ લાગી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ