બેદરકારી / રાજકોટમાં વકરતો કોરોનાઃ મૃત્યુના આંકડા છૂપાવવા તંત્રનો પ્રયાસ, 3 દિવસમાં 76 દર્દીઓના કોરોનાથી મૃત્યું!

rajkot coronavirus death gujarta government

રાજકોટ જિલ્લામાં સતત કોરોનાનો કેર વધી રહ્યો છે. આરોગ્ય અગ્રસચિવ જંયતિ રવિ પણ હાલ જિલ્લાની મુલાકાતે છે. જો કે જિલ્લામાં કોરોનાના હાહાકાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ કોરોના દર્દીઓના મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા મૃત્યુના આંકડા છૂપાવવા પ્રયાસ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ