રિપોર્ટ / રાજકોટમાં નવજાત બાળકોના મોતનો સિલસિલો યથાવત, ફરી 12 કલાકમાં 4 શિશુના મોત

Rajkot Civil Hospital more 4 children death

રાજ્યમાં નવજાત શિશુઓના મોતના આંકડાઓ સામે આવતા ખળભળાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીના 5 દિવસમાં જ 13 નવજાત શિશુઓના મોતના આંકડાઓને લઇને ખળભળાટ મચી ગયો હતો. જોકે આજે પણ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો યથાવત જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ