કોરોના સંકટ / રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતકનું કરાયું પોસ્ટમોર્ટમ, ડોકટરો દ્વારા કરાશે તેનો અભ્યાસ

rajkot civil hospital coronavirus postmortam doctor

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હાલ છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં કોરોનાગ્રસ્ત મૃતકનું પ્રથમ વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ સેમ્પલને 4 દિવસ કેમિકલમાં રાખ્યા બાદ અભ્યાસ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ