બેદરકારી / રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી, અમિત ચાવડાએ સરકારને ગણાવી નિષ્ફળ

rajkot civil hospital congress leader amit chavda visit

રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. એક કાચની પેટીમા 2 બાળકોને રાખવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ