ચૂંટણી / રાજકોટમાં ભાજપ જીતે તો પણ નહીં મનાવે વિજય ઉત્સવ, શા માટે લેવાયો આ નિર્ણય?

Rajkot BJP wins No Celebration lok sabha election 2019

એક્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપની સ્પષ્ટ બહુમતિના આસાર છે. આવતીકાલે લોકસભા ચૂંટણીના પરિણામો છે ત્યારે રાજકોટ શહેર ભાજપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ જાહેરાત કરી છે કે જો રાજકોટ બેઠક પર ભાજપ જીતશે તો પણ વિજય ઉત્સવ મનાવાશે નહીં. રાજકોટમાં ભાજપ જીતશે તો વિજય સરઘસ નહીં કાઢે. આ નિર્ણય લલિત કગથરાના પુત્રનું અવસાન થતા ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ