આક્ષેપ / રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી બાદ ધારાસભ્યએ મામલો પાડ્યો થાળે

rajkot bjp mla corporator water crisis society

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. કોર્પોરેટર પરેશ પીપળીયાએ સ્થાનિક સાથે દાદાગીરી કરી છે. જેનો એક ઓડિયો વાયરલ થયો છે. શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરાવ્યું હતું. જો કે આ મામલે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પહોંચીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ સાથે પોલીસ અને ધારસભ્યો દ્વારા સોસાયટીના રહીશોને ફરી પાણી આપવામાં આવશે તેવું જણાવામાં આવ્યું. 

બ્રેકિંગ ન્યૂઝ