રાજકોટ જિલ્લા ભાજપનો મોટું જૂથવાદ સામે આવ્યો છે. આ મામલો પ્રમુખ સુધી પહોંચ્યો છે અને ભાજપને હરાવવામાં ભાજપના જ આગેવાનોનો હાથ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
કમળાપુર બેઠક ભાજપના ઉમેદવારે રામ સાકળિયાના આક્ષેપ છે. રામ સાકળિયાએ જિલ્લા ભાજપ પ્રમુખને અરજી કરી છે.
જિલ્લાના મોટા નેતાઓના કારણે હાર થઇ હોવાનો આક્ષેપ. સાકળિયાએ જણાવ્યુ હતુ કે, ભરત બોધરા,મનસુખ રામાણીના કારણે હાર થઇ. સાકળિયા વધુ જણાવ્યુ હતુ કે, ભરત બોઘરાએ કોંગ્રેસને રૂપિયાથી લઇ તમામ સુવિધા આપી હતી. સાકળિયા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીના કારણે હાર થઈ છે.
સાકળિયા ભાજપના વર્ચસ્વવાળા વિસ્તારોમાં કોંગ્રેસની લીડ નીકળી. વલ્લભ રામાણીએ કોંગ્રેસ તરફી મતદાન કરાવ્યું છે. લીલપુર ગામ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભ રામાણીનું છે.